Category Archives: વ્યાકરણ

અક્ષરને માથે મીંડું ક્યાં, ક્યાં નઈં…ને કેમ ?

અનુસ્વારો અંગે વધુ જાણવું છે ? તો અહીં તપાસ કરો; ઠીકઠીક મસાલો ભર્યો છે આ લીંક્સમહીં… http://jjkishor.wordpress.com/2007/04/21/vyakaran-2-2/ http://jjkishor.wordpress.com/2007/04/20/vyakaran-3-2/ http://jjkishor.wordpress.com/2007/12/24/vyakaran-4/ http://jjkishor.wordpress.com/2007/12/29/vyakaran-5/ http://jjkishor.wordpress.com/2007/04/25/vyakaran-7/ http://jjkishor.wordpress.com/2011/10/08/bhul-thai-gai/ http://jjkishor.wordpress.com/2011/10/13/bhul-thai-gai-2/   આ બધા લેખોમાં શુદ્ધ જોડણીના ભાગરુપે કેટલીક વાતો છે. આશા છે વાચકોને રસ પડશે. – જુગલકીશોર.      

Read more »

ગીત–કાવ્યોમાં પ્રાસયોજનાની ખુબીઓ

ગીતકાવ્યોમાં અવનવીન પ્રાસ યોજના                         – જુગલકીશોર. છંદોબદ્ધ કાવ્યોમાંના “અક્ષરમેળ વૃત્તો”માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ એવા પ્રકારો પણ છે. લયમેળ છંદોમાં ખાસ કરીને ગીતો, પદો …

Read more »

દૃ, અને દ્રુની દુનીયા !!

– જુગલકીશોર. આપણે બે લેખોમાં ક્ષ અને જ્ઞ અંગે ચર્ચા કરી ગયા. આ લેખોમાં આપણે ફક્ત આ બે અક્ષરોના સ્થાન અંગે જ વાતો કરીને સંતોષ માન્યો હતો. પરંતુ આજે આ ત્રીજા (અને આ વીષય બાબતે છેલ્લા) લેખમાં અગાઉની જાહેરાત મુજબ એક મહત્ત્વના અક્ષરને લેવાના છીએ જે વાચકો, તમે જાણો છો. આ અક્ષરની બાબતે, આમ તો …

Read more »

શબ્દકોશમાં જ્ઞ ક્યાં શોધશો ?

– જુગલકીશોર. આની પહેલાં ક્ષ વીશે વાત કરી ત્યારે એમાં જ મેં લખ્યું હતું કે કોશમાંના અક્ષરોને શોધવા અંગે કાંઈ લખવાનું ન હોય. કદાચ કોઈને તો આ મશ્કરી પણ લાગે ! આવી સામન્ય બાબતે કાંઈ લેખો લખાતા હશે ? પરંતુ લખ્યા પછી કેટલાકને એ ઉપયોગી લાગ્યા !! મને તો એક જ લોભ હતો કે આ …

Read more »

ગુજરાતી વ્યાકરણના પાઠો :

ગુજરાતી વ્યાકરણના પાઠો :  ( 12 ) –જુગલકીશોર================================================== વીરામચીહ્નો વીષે ખાસ : ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં …

Read more »

વીરામચીહ્નો અંગે આપણે ત્યાં ખુબ વીચારાયું છે.

ગુજરાતી વ્યાકરણના પાઠો :  ( 12 ) –જુગલકીશોર================================================== વીરામચીહ્નો વીષે ખાસ : ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં …

Read more »

સંસ્કૃત-પ્રાકૃતમાં વીરામચીહ્નો હતાં ?!

વીરામચીહ્નો વીષે કેટલુંક જાણવા જેવું : ————————————————————————————————- વ્યાકરણના પાઠો — 11. વર્તમાન સમયમાં એક વલણ એવું છે કે લખાણમાં શક્ય એટલાં ઓછાં વીરામચીહ્નો મુકવાં. એકપણ વીરામચીહ્ન ન મુક્યું હોય એવી રચનાઓ પણ મળે છે ! દા.ત. નલિન રાવળ કૃત કાવ્ય ‘એકાંત’માં એકપણ વીરામચીહ્ન નથી. વીરામચીહ્નો ઓછાં વાપરવાનું વલણ છતાં આજેય લખાણમાં એનું મહત્ત્વ જરાય ઓછું …

Read more »

વીરામચીહ્નોની વાત ફક્ત અટકે છે, બંધ થતી નથી.

વ્યાકરણના પાઠો : 10 –જુગલકીશોર========================================================= વીરામચીહ્નો : 4 સહપાઠીઓ ! વ્યાકરણના પાઠો અંતર્ગત આપણા આ શ્રેણીના કુલ 9 હપ્તા થયા. એમાંય વીરામચીહ્નોનો આ ચોથો હપ્તો છે. આ પ્રકરણ જાણી જોઈને ટુંકાવ્યું છે. વીરામચીહ્નોની વાત ઘણી ઉંડાણથી કરવાની જરુર નથી જણાઈ તેથી આ ચારેય હપ્તામાં સાવ સામાન્ય કહેવાય એવી વીગતો આપી છે. વધુ જરુર જણાશે અથવા પૃચ્છા …

Read more »

વીરામચીહ્નોનાં પ્રશ્નો અને આશ્ચર્યો !!

વ્યાકરણના પાઠો : 9 જુગલકીશોર.======================================= વીરામચીહ્નો : 3 એક મીત્ર : “હું મુરખ છું ?” બીજો મીત્ર પહેલાને : “તારા વાક્યમાંથી પ્રશ્નાર્થચીહ્ન કાઢી નાખીને પછી જો !” આ સંવાદ આપણને પ્રશ્નાર્થચીહ્ન અને ઉદ્ગારચીહ્નઅંગે ઘણું કહી જાય છે. એ બન્ને ચીહ્નોની વાત કરતાં આજે આપણે એ બન્નેની ઉપયોગીતા અને વીશેષતાઓ જોઈશું. પ્રશ્નાર્થ ચીહ્ન : ( ? …

Read more »

વાંચવામાં સહેલાં પણ લખવામાં અઘરાં વીરામચીહ્નો.

ગુજરાતી વ્યાકરણના પાઠો : 8 –જુગલકીશોર. ================================================================== વીરામચીહ્નો : 2   [વીરામચીહ્નની ગયા અંકમાં કરેલી વાત આગળ ચલાવતાં પહેલાં કેટલાંક ઉમેરણ પણ જોઈ લઈએ: ]    1]  પુર્ણવીરામ : સાદાં વીધાન વાક્યોને અંતે પુર્ણવીરામ આવે છે તે જોયું; 2]  અ.સૌ; ન.પ્ર. બુચ વગેરે શબ્દોને ટુંકાવવા માટે વપરાય તે પણ આપણે જોયું ; 3]  સવાલ કે …

Read more »

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers