Posted on Wednesday, October 28, 2009 by jjkishor
– જુગલકીશોર.
નુસખો આઠમો
ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.
નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,
રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,
ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.
આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે [...]
Filed under: જોડણી અંગે | 3 Comments »
Posted on Friday, October 23, 2009 by jjkishor
સહપાઠીઓ,
આપણે અડધે રસ્તે પહોંચી ગયા કહેવાઈએ. છતાં કોશના ૩૩ નીયમોથી તો બહુ દુર છીએ. આ બધા નીયમોને સુક્ષ્મ રીતે પાળવાનું લગભગ અશક્ય જેવું છે. આ લખાણોમાં આરંભમાં જ કહ્યું હતું તેમ, અપવાદો વગેરેની ચર્ચા કરવાની નથી. મારે માટે ભયસ્થાન એ છે કે અપવાદો અને કેટલીક વીસંગતીઓની જો ચર્ચા નથી કરતાં, તો નીયમોને ન્યાય મળતો નથી. [...]
Filed under: જોડણી અંગે | 1 Comment »
Posted on Monday, October 19, 2009 by jjkishor
સાચું ભાષાસુખ જે વર્યાં !! – જુગલકીશોર.
આજે થોડાક સાવ સરળ નુસખા કામે લગાડીશું. જુઓ –
નુસખો ૧/૧ )
એક અક્ષરનો શબ્દ પણ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આવા શબ્દો [...]
Filed under: જોડણી અંગે | 2 Comments »
Posted on Thursday, October 15, 2009 by jjkishor
માતૃભાષાના સૌ સહપાઠીઓ ! – જુગલકીશોર.
નવું વરસ કમસેકમ ભાષાશુદ્ધી પુરતુંય આપણા સહુને માટે તેજસ્વી નીવડે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે આજે કેટલીક સહેલી ચાવીઓનો ઝુડો આપ સૌ સમક્ષ ખણખણાવું છું. આશા રાખું છું [...]
Filed under: જોડણી અંગે | 20 Comments »
Posted on Sunday, October 11, 2009 by jjkishor
– જુગલકીશોર.
ઓઢણી અને જોડણી બન્નેમાં એક બહુ મહત્ત્વનું સામ્ય છે. બન્નેની ગેરહાજરી (અહીં એકનું ઉડી જવું અને બીજીનું છુટી જવું અભીપ્રેત છે)ક્ષોભનો વીષય બની રહે છે. ઓઢણી ઉડી ન જઈને નારીની આબરુ સાચવે છે, ને જોડણી અંગે તો બીજા કોઈનું શા માટે, ગાંધીજીનું જ વાક્ય લઈએ – “અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં [...]
Filed under: જોડણી અંગે | 1 Comment »
Posted on Wednesday, September 16, 2009 by jjkishor
શબ્દનો અર્થ કોના થકી જોડણી થકી કે વાક્યના સંદર્ભ થકી ??? – જુગલકીશોર.
જોડણી અંગેની ચર્ચઓમાં હમેશાં બે પ્રકારની જોડણી ગણાવાય છે. એક સાર્થ જોડણી અને બીજી ઉંઝા જોડણી. હકીકતે જોવા જઈએ તો આ બન્ને શબ્દપ્રયોગો યોગ્ય નથી !
સાર્થ એ કોઈ જોડણીના પ્રકારનું નામ નથી. એ તો સ+અર્થ=સાર્થ એટલે કેઅર્થને પણ બતાવતો જોડણી કોશ એવો અર્થ છે. [...]
Filed under: જોડણી અંગે | Leave a Comment »
Posted on Sunday, April 5, 2009 by jjkishor
શબ્દનો અર્થ કોના થકી જોડણી થકી કે વાક્યના સંદર્ભ થકી ??? – જુગલકીશોર.
જોડણી અંગેની ચર્ચઓમાં હમેશાં બે પ્રકારની જોડણી ગણાવાય છે. એક સાર્થ જોડણી અને બીજી ઉંઝા જોડણી. હકીકતે જોવા જઈએ તો આ બન્ને શબ્દપ્રયોગો યોગ્ય નથી !
સાર્થ એ કોઈ જોડણીના પ્રકારનું નામ નથી. એ તો સ+અર્થ=સાર્થ એટલે કે અર્થને પણ બતાવતો જોડણી કોશ [...]
Filed under: જોડણી અંગે | 19 Comments »
Posted on Thursday, October 2, 2008 by jjkishor
સાર્થ જોડણીકોશ – ૩ ( ‘વીક્ષા અને નિરીક્ષા’નો છેલ્લો હપ્તો)
આમ આ કોશનાં બધાં જ અંગો નિશ્ચિત શાસ્ત્રશુદ્ધ યોજના વિના વિકસતાં રહેલાં છે, અને એ દરેક અંગ વિશે હવે શાસ્ત્રીય પદ્ધતિએ કામ કરી એ ઊણપ દૂર કરવાનો સમય પાકી ગયો છે. એ કોશને આ વરસે ૪૦ વર્ષ પૂરાં થાય છે. આ પાંચમી આવૃત્તિની નકલો પણ ૨૫,૦૦૦ કાઢવામાં [...]
Filed under: જોડણી અંગે | Leave a Comment »
Posted on Sunday, September 28, 2008 by jjkishor
(શ્રી નગીનદાસ પારેખના ‘વીક્ષા અને નિરીક્ષા’માંનું ગતાંકથી ચાલુ)
ગાંધીજીની પદ્ધતિ જ એવી હતી કે કોઈ કામ કરવું હોય તો પોતાની પાસે જે માણસો હોય તેમનાથી તેનો પ્રારંભ કરી દેવો અને તેમાં ઉત્તરોત્તર ગુણવત્તા વધારતાં જવું. આ કોશની આખી પ્રવૃત્તિ પણ એ જ રીતે ચાલી છે. એનો આરંભ કેવળ જોડણી નિશ્ચિત કરવાથી થયો. તે કામ પણ રાષ્ટ્રીય [...]
Filed under: જોડણી અંગે | Leave a Comment »
Posted on Thursday, September 25, 2008 by jjkishor
સાર્થ ગુજરાતી જોડણીકોશ
(ગુજરાતી ભાષા–સાહીત્યના આદરણીય વીવેચક અને અનેક સાહીત્યકારોના ગુરુવર્ય શ્રી નગીનદાસભાઈ પારેખનો
આ લેખ એમના વીદ્વત્તાપુર્ણ પુસ્તક ‘વીક્ષા અને નિરીક્ષા’માંથી લેવામાં આવ્યો છે. પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧. પૃ. ૨૪૨–૨૪૯)
સાર્થ જોડણીકોશ ગાંધીજીની ઉજ્જ્વળ ભાષાભક્તિનું અક્ષર સ્મારક છે. પોતાની ભાષામાં જોડણીની કોઈ સર્વમાન્ય નહિ તોય બહુજનમાન્ય વ્યવસ્થા પણ નથી એ પરિસ્થિતિથી ભોંઠપ અનુભવીને અને અકળાઈને એમણે એક [...]
Filed under: જોડણી અંગે | Leave a Comment »