Posted on Wednesday, September 16, 2009 by jjkishor
ગુજરાતી વ્યાકરણના પાઠો : ( 12 )
–જુગલકીશોર==================================================
વીરામચીહ્નો વીષે ખાસ :
ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં સમય જતાં [...]
Filed under: વ્યાકરણ | Leave a Comment »
Posted on Friday, March 7, 2008 by jjkishor
વીરામચીહ્નો વીષે કેટલુંક જાણવા જેવું :
————————————————————————————————-
વ્યાકરણના પાઠો — 11.
વર્તમાન સમયમાં એક વલણ એવું છે કે લખાણમાં શક્ય એટલાં ઓછાં વીરામચીહ્નો મુકવાં. એકપણ વીરામચીહ્ન ન મુક્યું હોય એવી રચનાઓ પણ મળે છે ! દા.ત. નલિન રાવળ કૃત કાવ્ય ‘એકાંત’માં એકપણ વીરામચીહ્ન નથી. વીરામચીહ્નો ઓછાં વાપરવાનું વલણ છતાં આજેય લખાણમાં એનું મહત્ત્વ જરાય ઓછું નથી….
જે વીરામચીહ્નો આપણે [...]
Filed under: વ્યાકરણ | 7 Comments »
Posted on Saturday, February 16, 2008 by jjkishor
વ્યાકરણના પાઠો : 10
–જુગલકીશોર=========================================================
વીરામચીહ્નો : 4
સહપાઠીઓ !
વ્યાકરણના પાઠો અંતર્ગત આપણા આ શ્રેણીના કુલ 9 હપ્તા થયા. એમાંય વીરામચીહ્નોનો આ ચોથો હપ્તો છે. આ પ્રકરણ જાણી જોઈને ટુંકાવ્યું છે. વીરામચીહ્નોની વાત ઘણી ઉંડાણથી કરવાની જરુર નથી જણાઈ તેથી આ ચારેય હપ્તામાં સાવ સામાન્ય કહેવાય એવી વીગતો આપી છે. વધુ જરુર જણાશે અથવા પૃચ્છા થશે તો આગળ [...]
Filed under: વ્યાકરણ | 5 Comments »
Posted on Tuesday, January 29, 2008 by jjkishor
વ્યાકરણના પાઠો : 9
જુગલકીશોર.=======================================
વીરામચીહ્નો : 3
એક મીત્ર : “હું મુરખ છું ?”
બીજો મીત્ર પહેલાને : “તારા વાક્યમાંથી પ્રશ્નાર્થચીહ્ન કાઢી નાખીને પછી જો !”
આ સંવાદ આપણને પ્રશ્નાર્થચીહ્ન અને ઉદ્ગારચીહ્નઅંગે ઘણું કહી જાય છે. એ બન્ને ચીહ્નોની વાત કરતાં આજે આપણે એ બન્નેની ઉપયોગીતા અને વીશેષતાઓ જોઈશું.
પ્રશ્નાર્થ ચીહ્ન : ( ? )
એના નામ પ્રમાણે આ ચીહ્ન વાક્યમાં [...]
Filed under: વ્યાકરણ | 1 Comment »
Posted on Sunday, January 20, 2008 by jjkishor
ગુજરાતી વ્યાકરણના પાઠો : 8
–જુગલકીશોર.
==================================================================
વીરામચીહ્નો : 2
[વીરામચીહ્નની ગયા અંકમાં કરેલી વાત આગળ ચલાવતાં પહેલાં કેટલાંક ઉમેરણ પણ જોઈ લઈએ: ]
1] પુર્ણવીરામ : સાદાં વીધાન વાક્યોને અંતે પુર્ણવીરામ આવે છે તે જોયું;
2] અ.સૌ; ન.પ્ર. બુચ વગેરે શબ્દોને ટુંકાવવા માટે વપરાય તે પણ આપણે જોયું ;
3] સવાલ કે અન્ય વીગતોમાં આવતા ક્રમાંક પછી [...]
Filed under: વ્યાકરણ | Leave a Comment »
Posted on Friday, January 11, 2008 by jjkishor
ગુજરાતી વ્યાકરણના પાઠો : 7
**********************************
–જુગલકીશોર.
***********************************************************************************
વીરામચીહ્નો – 1
જે રીતે કાના-માતર વીનાનું લખાણ એનો અર્થ સમજવામાં તકલીફ આપે છે તે જ રીતે વીરામચીહ્નો વીનાનું લખાણ પણ ભલે, ઓછા પ્રમાણમાં, પણ વાચનમાં તકલીફ આપે છે. આ ચીહ્નો લખાણને સુસ્પષ્ટ, અને સાર્થક બનાવે છે. ઉદ્ગારવાચક ચીહ્નો જેવાં વીરામચીહ્નો તો લખાણને ખુબ જ અસરકારક બની રહે છે. ઘણી વાર તો [...]
Filed under: વ્યાકરણ | 9 Comments »
Posted on Saturday, January 5, 2008 by jjkishor
**************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 6
–જુગલકીશોર.
***************************************************************
ય થી ળ સુધીનાં વ્યંજનો અંગે…
ગયા હપ્તા સુધી આપણે મોટાભાગે ક થી મ સુધીના અક્ષરો અંગે ચર્ચા કરી હતી. આજે હવે કક્કાના બાકીના અક્ષરો ય થી ળ અંગે કેટલીક માહીતી લઈશું.
ક થી મ સુધીના અક્ષરોમાં આપણે જોયું કે સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વીવીધભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને [...]
Filed under: વ્યાકરણ | Comments Off
Posted on Saturday, December 29, 2007 by jjkishor
*************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 5
–જુગલકીશોર. *************************************************************
અનુનાસીકો વ્યંજનો છે, અનુસ્વાર નથી.
ગુજરાતીમાં હ્રસ્વ ઈ-ઉ અને દીર્ઘ ઈ-ઉની ભુલો પછી બીજાનંબરે સૌથી વધુ ભુલો કદાચ આ બંને નાક સાથે સંકળાયેલાંઓને કારણે થતી હોય છે ! આપણું નાક કાપી લેનારાં આ બન્નેનો ઉપયોગ સાચી રીતે કરવાનું થોડું અઘરું છે. અનુસ્વારો જોડણીની દૃષ્ટીએ ભુલો કરાવે છે તે વાત સાચી [...]
Filed under: વ્યાકરણ | 10 Comments »
Posted on Monday, December 24, 2007 by jjkishor
***************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 4
–જુગલકીશોર.
***************************************************************
સહયોગીઓ,
ગયે અંકે આપણે કક્કાની આડી-ઉભી લાઈનોની વાત કરી હતી. આપણે જોઈશું તો ઉચ્છ્વાસમાં નીકળતી હવા સ્વરતંત્રીઓને ધ્રુજાવીને ધ્વની તો ઉત્પન્ન કરે છે પરંતુ હવા નીકળતાં નીકળતાં તે જ્યાં પણ જીભ કે હોઠ વગેરેના સહારે અટકે છે ત્યાંથી અલગ અલગ ધ્વની આપે છે. જે સ્થાને હવાની અટકાયત થઈ હોય એ સ્થાનના [...]
Filed under: વ્યાકરણ | 4 Comments »
Posted on Wednesday, December 19, 2007 by jjkishor
ઘોષ-અઘોષ તથા અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોની અદ્ભુત ગોઠવણી !!
–જુગલકીશોર.
ગયા લેખમાં આપણે આપણા કક્કા માટે જે ગૌરવની વાત કરી હતી તેના અનુસંધાનમાં આજે એક સરસ વાત મુકી રહ્યો છું. આ વાત છે આપણા કક્કાની ગોઠવણી પાછળનું શાસ્ત્રીય સ્વરુપ.
આ કક્કો જે રીતે બોલાય છે તેનો ક્રમ જોઈશું તો આપણને સાચ્ચે જ આશ્ચર્ય થશે. આ કક્કામાં પાંચેય લાઈનોની આડી-ઉભી [...]
Filed under: વ્યાકરણ | 6 Comments »