ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ?

સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને [...]

ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ?

સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના  સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
 
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર [...]

ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ?

સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના  સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
 
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર [...]

પ્રાસમાં ધ્વનીસામ્ય

સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી   (હપ્તો – ૮)
 
સૉનેટમાં પ્રાસયોજના – ૨
 
પંક્તીને છેડે એક સરખા ઉચ્ચારો આવે અને તેથી ધ્વનીની સમાનતા રચાય તથા બબ્બે પંક્તઓનો સંબંધ ધ્વની દ્વારા ઉભો થાય ત્યારે તેને પ્રાસ કહે છે. અંગ્રેજી શબ્દ rhymeને આ પ્રાસ શબ્દ સાથે સીધો સંબંધ છે.
 
ખાસ કરીને ગીતોમાં ધ્રુવપંક્તીની સાથે દરેક કડીની (અંતરો) છેલ્લી લીટીનો [...]

પ્રાસ એ સૉનેટની શોભારુપ અલંકાર છે.

( સહપાઠીઓ !
 
આજે હવે આપણે જ્યારે સૉનેટ લેખમાળાના અંતીમ તબક્કે છીએ ત્યારે એ જણાવવાનું હું જરુરી સમજું છું કે સૉનેટની મુખ્ય શરતોમાંની આ પ્રાસની શરત મહત્વની હોવાની સાથે એ શરત બહુ જ અટપટી અને ઝીણી વીગતોમાં આપણને ઉતારે છે. આ અંગે શ્રી ઉમાશંકરભાઈએ બહુ જ ઉંડાણમાં જઈને સમજુતી આપી છે. આ વીભાગને બને તેટલો [...]

સૉનેટમાં કેટલામી પંક્તીએ વીચાર–ભાવ પલટો આવે છે?

સૉનેટમાં આવતા ભાવ–વીચારના પલટાઓ અને પંક્તીસંખ્યાની વાત

‘ હમ્પીનાં ખંડેરોમાં ’           (મંદાક્રાન્તા)
 
ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.
એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…
વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,
ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.
પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;
ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,
ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;
વચ્ચે, માર્ગે [...]

સૉનેટમાં ૧૪ પંક્તીઓ અને તેનું વીભાજન.

સૉનેટનું બાહ્ય સ્વરુપ –   (હપ્તોઃ ૫)
 
સ્થુળ દૃષ્ટીએ જોતાં સૉનેટમાં જે જરુરી તત્ત્વો છે તે મુખ્યત્વે આટલાં ગણાયઃ
 
૧) પંક્તીસંખ્યા, ૨) પંક્તીવીભાગ, ૩) પંક્તીમાપ અને ૪) પ્રાસયોજના. આ બધાંને ટુંકમાં વારાફરતી જોઈ જઈએ –
 
સૉનેટમાં કેટલી લીટી જોઈએ ?
એ ચૌદ લીટીનું હોય છે, ને એટલા માત્રથી ઓળખાઈ જાય છે. શા માટે ચૌદ જ લીટી ? વધુ કે ઓછી કેમ [...]

સૉનેટની બાહ્ય શરતો (પ્રાસ્તાવીક)

સૉનેટનાં મુખ્ય બે સ્વરુપો – બાહ્ય અને આંતર.

 
કોઈ પણ કાવ્ય પ્રકારમાં એનું બાહ્ય અને આંતરીક સ્વરુપ જોઈને જ કાવ્યનો સાચો પરીચય મેળવી શકાય એ જાણીતી વાત છે. પણ,  
 
સૉનેટ જેવા વીશીષ્ટ સ્વરુપમાં તો –
 
૧) નીશ્ચીત પંક્તી સંખ્યા,
૨) દરેક પંક્તીનું માપ,
૩) કુલ પંક્તીઓના વીભાગો અને
૪) પ્રાસયોજના.
આ એના બાહ્યસ્વરુપને સમજવા માટેના માપદંડો છે. સૉનેટ જે [...]

સૉનેટ ગુજરાતીમાં પણ ‘સૉનેટ‘ જ રહ્યું પણ અહીંની આબોહવા ?!

સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી
રજુઆતઃ જુગલકીશોર……………………………………………………………………………………………….
 
[  સહયોગીઓ,
આપણે અવારનવાર જુદાં જુદાં સાહીત્યસ્વરુપોની અહીં ચર્ચાઓ કરીએ છીએ. ખાસ કરીને હાઈકુ અંગે જ્યારથી ચર્ચા શરુ કરી ત્યારથી આ રીતે ભાષા અને સાહીત્ય અંગે વાતો કરવાનું વીશેષ ગમ્યું છે.
 
સૉનેટ વીષે બહુ વધુ લખવાની તૈયારી નહોતી કરી; એમાંય તે વીકીપીડીયા પર આ અંગે માહીતી મળી રહેતી હોવાનું મને જાણવા [...]

ગુજરાતીમાં સૉનેટના સર્જક-વીવેચક બ.ક.ઠા. અને…

ગુજરાતીમાં સૉનેટઃ
 
સંકલન:જુગલકીશોર. ……………………………………………………………………………………….
 
૧૮૮૮માં બળવંતરાય ઠાકોરે (બ.ક.ઠા.) ‘ભણકારા‘ કાવ્ય રચીને ગુજરાતીમાં સૉનેટનું અવતરણ કરાવ્યું. એ આપણું સૌ પ્રથમ સૉનેટ ! એ પ્રથમ એટલું જ નહીં પરંતુ સૉનેટનાં બધાં જ લક્ષણોથી સજ્જ અને સંપુર્ણ હતું.
 
બ.ક.ઠા.એ કુલ ૧૭૫ જેટલાં સૉનેટ આપ્યાં છે. જ્યારે એમના સમકાલીન  એવા ત્રણ  મહાન કવીઓ કાન્ત, નાનાલાલ અને નરસીંહરાવ પાસેથી આપણને માત્ર એક જ [...]