Posted on Wednesday, September 16, 2009 by jjkishor
સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને [...]
Filed under: સૉનેટ અંગે | Leave a Comment »
Posted on Tuesday, July 15, 2008 by jjkishor
સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર [...]
Filed under: સૉનેટ અંગે | Leave a Comment »
Posted on Thursday, July 10, 2008 by jjkishor
સહપાઠીઓ,
આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.
ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર [...]
Filed under: સૉનેટ અંગે | 2 Comments »
Posted on Monday, July 7, 2008 by jjkishor
સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી (હપ્તો – ૮)
સૉનેટમાં પ્રાસયોજના – ૨
પંક્તીને છેડે એક સરખા ઉચ્ચારો આવે અને તેથી ધ્વનીની સમાનતા રચાય તથા બબ્બે પંક્તઓનો સંબંધ ધ્વની દ્વારા ઉભો થાય ત્યારે તેને પ્રાસ કહે છે. અંગ્રેજી શબ્દ rhymeને આ પ્રાસ શબ્દ સાથે સીધો સંબંધ છે.
ખાસ કરીને ગીતોમાં ધ્રુવપંક્તીની સાથે દરેક કડીની (અંતરો) છેલ્લી લીટીનો [...]
Filed under: સૉનેટ અંગે | 1 Comment »
Posted on Wednesday, July 2, 2008 by jjkishor
( સહપાઠીઓ !
આજે હવે આપણે જ્યારે સૉનેટ લેખમાળાના અંતીમ તબક્કે છીએ ત્યારે એ જણાવવાનું હું જરુરી સમજું છું કે સૉનેટની મુખ્ય શરતોમાંની આ પ્રાસની શરત મહત્વની હોવાની સાથે એ શરત બહુ જ અટપટી અને ઝીણી વીગતોમાં આપણને ઉતારે છે. આ અંગે શ્રી ઉમાશંકરભાઈએ બહુ જ ઉંડાણમાં જઈને સમજુતી આપી છે. આ વીભાગને બને તેટલો [...]
Filed under: સૉનેટ અંગે | 2 Comments »
Posted on Friday, June 27, 2008 by jjkishor
સૉનેટમાં આવતા ભાવ–વીચારના પલટાઓ અને પંક્તીસંખ્યાની વાત
‘ હમ્પીનાં ખંડેરોમાં ’ (મંદાક્રાન્તા)
ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.
એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…
વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,
ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.
પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;
ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,
ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;
વચ્ચે, માર્ગે [...]
Filed under: સૉનેટ અંગે | Leave a Comment »
Posted on Monday, June 16, 2008 by jjkishor
સૉનેટનું બાહ્ય સ્વરુપ – (હપ્તોઃ ૫)
સ્થુળ દૃષ્ટીએ જોતાં સૉનેટમાં જે જરુરી તત્ત્વો છે તે મુખ્યત્વે આટલાં ગણાયઃ
૧) પંક્તીસંખ્યા, ૨) પંક્તીવીભાગ, ૩) પંક્તીમાપ અને ૪) પ્રાસયોજના. આ બધાંને ટુંકમાં વારાફરતી જોઈ જઈએ –
સૉનેટમાં કેટલી લીટી જોઈએ ?
એ ચૌદ લીટીનું હોય છે, ને એટલા માત્રથી ઓળખાઈ જાય છે. શા માટે ચૌદ જ લીટી ? વધુ કે ઓછી કેમ [...]
Filed under: સૉનેટ અંગે | 2 Comments »
Posted on Wednesday, June 11, 2008 by jjkishor
સૉનેટનાં મુખ્ય બે સ્વરુપો – બાહ્ય અને આંતર.
કોઈ પણ કાવ્ય પ્રકારમાં એનું બાહ્ય અને આંતરીક સ્વરુપ જોઈને જ કાવ્યનો સાચો પરીચય મેળવી શકાય એ જાણીતી વાત છે. પણ,
સૉનેટ જેવા વીશીષ્ટ સ્વરુપમાં તો –
૧) નીશ્ચીત પંક્તી સંખ્યા,
૨) દરેક પંક્તીનું માપ,
૩) કુલ પંક્તીઓના વીભાગો અને
૪) પ્રાસયોજના.
આ એના બાહ્યસ્વરુપને સમજવા માટેના માપદંડો છે. સૉનેટ જે [...]
Filed under: સૉનેટ અંગે | Leave a Comment »
Posted on Saturday, June 7, 2008 by jjkishor
સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી
રજુઆતઃ જુગલકીશોર……………………………………………………………………………………………….
[ સહયોગીઓ,
આપણે અવારનવાર જુદાં જુદાં સાહીત્યસ્વરુપોની અહીં ચર્ચાઓ કરીએ છીએ. ખાસ કરીને હાઈકુ અંગે જ્યારથી ચર્ચા શરુ કરી ત્યારથી આ રીતે ભાષા અને સાહીત્ય અંગે વાતો કરવાનું વીશેષ ગમ્યું છે.
સૉનેટ વીષે બહુ વધુ લખવાની તૈયારી નહોતી કરી; એમાંય તે વીકીપીડીયા પર આ અંગે માહીતી મળી રહેતી હોવાનું મને જાણવા [...]
Filed under: સૉનેટ અંગે | 5 Comments »
Posted on Sunday, May 25, 2008 by jjkishor
ગુજરાતીમાં સૉનેટઃ
સંકલન:જુગલકીશોર. ……………………………………………………………………………………….
૧૮૮૮માં બળવંતરાય ઠાકોરે (બ.ક.ઠા.) ‘ભણકારા‘ કાવ્ય રચીને ગુજરાતીમાં સૉનેટનું અવતરણ કરાવ્યું. એ આપણું સૌ પ્રથમ સૉનેટ ! એ પ્રથમ એટલું જ નહીં પરંતુ સૉનેટનાં બધાં જ લક્ષણોથી સજ્જ અને સંપુર્ણ હતું.
બ.ક.ઠા.એ કુલ ૧૭૫ જેટલાં સૉનેટ આપ્યાં છે. જ્યારે એમના સમકાલીન એવા ત્રણ મહાન કવીઓ કાન્ત, નાનાલાલ અને નરસીંહરાવ પાસેથી આપણને માત્ર એક જ [...]
Filed under: સૉનેટ અંગે | 8 Comments »